________________
(૨૭૩).
વળી દુઃખથી વિહાર થાય, તે દુર દેશ લાઢે છે, તેમાં પણ પોતે વિચર્યા, તેના બે ભાગ છે, એક વજ ભૂમિ તથા બીજી શુભ્ર ભૂમિ છે, તે બંને જગ્યાએ વિચર્યા છે, તથા પ્રાન્ત તે શુન્ય ગ્રહ વિગેરે વસતિમાં રહીને અનેક ઉપદ્ર ભગવાને સહન કર્યા, તથા ધૂળના ઢગલા, જાડી રેતી વેકર (વે) તથા માટીનાં ઢેફાં વિગેરેના પ્રાંત (ત૭) આસને, તથા લાકડાં જેવાં તેવાં પડેલાં, તેના ઉપર પિત બેસતા, છે ૧ છે તથા તે લાઢા દેશમાં જે બે વિભાગ ઉપર બતાવ્યા તેમાં પ્રાયે લેકેના આકેશ તથા કૂતરાંના કરડવા વિગેરેના ઘણા પ્રતિકૃતિ ઉપસર્ગો થયા, તે બતાવે છે.
જનપદને દેશ–અને તેમાં ઉત્પન્ન થયેલા તે જાનપદ માણસે છે, તે અનાર્ય દેશ હેવાથી અનાર્યો છે, તેથી તે દુષ્ટોએ દાંતથી કરડવું, ભારે દંડને પ્રહાર વિગેરેથી દુઃખ દેવું (અપિ શબ્દના અર્થમાં અથ શબ્દ છે, તેથી એમ જાણવું, કે) ત્યાં ભેજન પણ લખું અંતપ્રાંત આપતા, તથી અનાર્યપણથી સ્વભાવથી જ કરી હતી અને રૂના અભાવે ઘાસ વડે શરીર ઢાંકતા, તેઓ ભગવાન ઉપર વિરૂપ આચરતા હતા, અને શીકારી કૂતરાએ ભગવાન ઉપર કરડવા આવતા ૩ છે અને તે દેશમાં ભાગ્યેજ હજારમાં એક દયાળુ જન હતું કે જે કરડવા આવેલા કુતરાને અટકાવે, ઉલટા ભગવાનને લાકડી વિગેરેથી મારીને ફત
૧૮