Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 290
________________ (૨૬૯). तिमि ॥ नवमस्य द्वितीय उद्देशकः ९-२॥ શિયાળાથી રતુમાં કેટલાક માણસે કપડાંના અભાવે દાંત વીણા ( ) વિગેરે યુક્ત કંપતા હતા. અથવા ઠંડીના દુઃખને અનુભવ કરી આર્ત ધ્યાનમાં પડતા હતા. તેવા હિમ પડવાના સમયમાં ઠડે વા વાતાં કેટલાક સાધુ જેઓ પાસસ્થા જેવા હતા, તેઓમાંના કેટલાક તેવી ઘણી ઠંડ પડતાં દુઃખી થઈને ઠંડને દૂર કરવા માટે ભડકો કરતા અથવા અંગારાની સગડી શેધતા તથા પ્રાવાર (કામ) વિગેરે યાચતા અથવા અનગાર તે પાર્શ્વનાથ ભગવાનના. તિર્થમાં રહેલા ગચ્છવાસી સાધુઓજ ઠંડથી પીડા જ્યાં વાયરે ન આવે, તેવી ઘંઘ ( ) શાળા વિગેરે બંધ જગ્યા શોધતા હતા. (૧૩) વળી (સંઘાટી શબ્દ વડે ઠડ દૂર કરનાર બે અથવા ત્રણ વસ્ત્ર જાણવાં) તે સંઘાટી શેધવા માટે ઠંડથી પીડાએલા વિચારતા કે અમે કયાંયથી માગી લાવીએ. અને અન્ય ધર્મીએ તે એધા સમિધ બાળવાનાં લાકડાં શેષતા હતા. કે જેને બાળીને ઠડ દૂર કરવા શક્તિવાન થઈશું. તથા સંધાટી વડે એટલે કાળે વિગેરે ઓઢીને રહેતા. પ્રશા માટે એવું કરે છે? ઉ—કારણ કે આ હિમને ઠંડો પવન દુખે કરીને સહન થાય છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317