Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 282
________________ (૨૬૧) તેમણે પોતે આચર્ચા છે. એજ પ્રમાણે બીજા મેાક્ષાણિલાષી સાધુએ સપૂર્ણ કમ ક્ષય કરવા માટે આચરે છે. આવુ સુધર્માસ્વામિ કહે છેઃ— ઉપધાન શ્રુત અધ્યયનના પહેલા ઉદ્દેશે પુરા થયા. પહેલા કહીને જોડાજોડજ બીજા ઉદ્દેશાની સૂત્ર ગાથાની વ્યાખ્યા ટીકાકાર કહે છે. તેમાં પ્રથમ સંબધ કહે છે. પહેલા ઉદ્દેશામાં ભગવાનની ચર્ચા બતાવી. અને તેમાં કોઇપણ શય્યા ( વસતિ ) માં રહેવુ પડે, તેથી આ આજા ઉદ્દેશામાં તેનું વર્ણન આવશે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પ્રથમ સૂત્ર છે. બીજા ઉદ્દેશાની સૂત્ર ગાથાએ, चरियासणाई सिजाओ एगइयाओ जाओ बुझ्याओ । आइक्ख ताईं सयणासणाई जाई सेवित्था से મદાવાર ॥ आवेसणसभा पवासु पणियसालासु एगया वासो । अदुवा पलिपठाणेसु पलालपुञ्जेसु एगया वासो॥२॥ आगन्तारे आरामागारे तह य नगरे व एगया वासो । सुसाणे मुण्णगारे वा रुक्खमूले व एगया वासो ॥३॥ एएहिं मुणी सयणेहिं समणे आसि पतेरसवासे । राई दिवयि जयमाणे अपमत्ते समाहिए झाइ ॥४॥

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317