________________
(૨૬૦) अप्पंखुडएउपडि भाणी, पंथपेहिं चरे जयमाणे ॥२१॥ सिसिरसि अडपडिवन्ने, तं वोसिज वत्थमाणगारे॥ पखारितु बाहुं परकमे, नो अवलं वियाण कंघमि।२२॥ एस विहि अणुकन्तो माहणेण मईमया। बहुमो अपडिनेण भगवया एवं रियंति ॥ २३ ॥ ત્તિના ઉપાસકૃતાર્થથનો ? | I? |
(અલ્પ શોદ અભાવના અર્થમાં છે.) ભગવાન મહા વીર વિહારમાં તીરછી દિશામાં જતા નથી તેમ બને આજુએ જોતા નથી. તેમ માર્ગમાં ચાલતાં કઈ પૂછે તે પણ બેલતા નથી. મનજ ચાલે છે. તે બતાવે છે કે પિતે રસ્તામાં ચાલતાં પગ નીચે જેને પીડા ન થાય તેજ યતના રાખતા હતા. (૨૧)
વળી શિયાળામાં માર્ગમાં ખરી ઠંડીમાં પણ દેવ દુષ્ય વસ છોડ્યા પછી બે બહુ લાંબી કરીને ચાલે છે. પણ ઠંડથી પીડાતાં હથને વાંકા વાળી સંકેચતા નથી. તેમ પિતાના ખભા ઉપર પણ હાથ રાખીને ઉભા રહેતા નથી. હવે સમાપ્ત કરવા કહે છે. ( ર ) - આ વિહારને વિધિ બતાવે તે ભગવાન મહાવીર
સ્વામી જેઓ તત્વના જાણનારા છે. અને કોઈ જાતનું નિયાણું કર્યું નથી, તથા ઐશ્વર્યા વિગેરે ગુણોથી યુક્ત છે.