Book Title: Acharanga Sutra Part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 274
________________ (૨૫૩) ત્યાગી હતા તે પછી દિક્ષા લીધા પછી ચારિત્ર કાળમાં શા માટે નિસ્પૃહ ન હોય? તે બતાવે છે. : पुडविं च आउकामं च तेउकार्य च वाउ कार्य च । पणगाइंबीयहरियाई ससकायं चसम्वनो नचा।१२॥ एाई सन्ति पडिलेहे, चित्तपन्नाइ मे अभिन्नाय । परिवन्जिय विहरित्या इय सङ्काय महावीरे ॥१३॥ अदुथावरा य तसत्ताए तमा य थावरत्ताए॥ अदुवा सधजोणिया सत्ता कम्मुणा कप्पिया पुढो થાજા / , આ ભગવાન મહાવીર પૃથ્વીકાય અપકાય વાયુ કાય વિગેરે જેને સચિત્ત જાણીને તેને આરંભ ત્યાગીને પિત વિચરે છે. તે બતાવે છે. પૃથ્વીકાય સૂમ અને બાદર બે ભેદે છે. તે સૂક્ષ્મ સર્વત્ર છે. અને બાદર પણ કેમળ અને કઠણ એમ બે ભેદે છે. તેમાં કમળ માટી છેળા વિગેરે પાંચ રંગની છે. પણ કઠણે પૃથ્વી તે પૃથ્વી શર્કરા વાલુક્ત વિગેરેથી છત્રીસ ભેદવાળી છે. તે પ્રથમ શસ્ત્ર પરિણા નામના પહેલા ભાગમાં પાને છે ત્યાંથી સમજવું. અપકાય પણ સૂમ બાદર બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. પણ બાદર અગ્નિ અંગારા વિગેરે પાંચ ભેદે છે. વાયુનું પણ તેમજ છે. ફકત બાર વાયુ કાય ઉત્કાલિક

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317