________________
(૨૫૩) ત્યાગી હતા તે પછી દિક્ષા લીધા પછી ચારિત્ર કાળમાં શા માટે નિસ્પૃહ ન હોય? તે બતાવે છે. : पुडविं च आउकामं च तेउकार्य च वाउ कार्य च । पणगाइंबीयहरियाई ससकायं चसम्वनो नचा।१२॥ एाई सन्ति पडिलेहे, चित्तपन्नाइ मे अभिन्नाय । परिवन्जिय विहरित्या इय सङ्काय महावीरे ॥१३॥ अदुथावरा य तसत्ताए तमा य थावरत्ताए॥ अदुवा सधजोणिया सत्ता कम्मुणा कप्पिया पुढो
થાજા / , આ ભગવાન મહાવીર પૃથ્વીકાય અપકાય વાયુ કાય વિગેરે જેને સચિત્ત જાણીને તેને આરંભ ત્યાગીને પિત વિચરે છે. તે બતાવે છે. પૃથ્વીકાય સૂમ અને બાદર બે ભેદે છે. તે સૂક્ષ્મ સર્વત્ર છે. અને બાદર પણ કેમળ અને કઠણ એમ બે ભેદે છે. તેમાં કમળ માટી છેળા વિગેરે પાંચ રંગની છે. પણ કઠણે પૃથ્વી તે પૃથ્વી શર્કરા વાલુક્ત વિગેરેથી છત્રીસ ભેદવાળી છે. તે પ્રથમ શસ્ત્ર પરિણા નામના પહેલા ભાગમાં પાને છે ત્યાંથી સમજવું. અપકાય પણ સૂમ બાદર બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ સર્વત્ર છે. પણ બાદર અગ્નિ અંગારા વિગેરે પાંચ ભેદે છે.
વાયુનું પણ તેમજ છે. ફકત બાર વાયુ કાય ઉત્કાલિક