________________
(૨૫૭) પ્ર–ભગવાન કેવા હતા? .. :
ઉ–જ્ઞાની, (કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે આ ક્યિા બતાવી.)
પ્ર–વળી તેમણે બીજું શું કહ્યું?
ઉ–જેના વડે નવાં કર્મ લેવાય તે આદાન છેટું ધ્યાન છે, તથા ઈાિના વિકાર સંબંધી તે સ્ત્રોત છે, માટે જે આદાન ઐત છે, તેને જાણીને તથા જીવ હિંસા રૂપ તથા તેના લક્ષણથી મૃષાવાદ વિગેરે પાપને તથા મન વચન કાયાના વ્યાપાર વાળું દુર્થાન છે તે બધે પ્રકારે કર્મ બંધને માટે છે એમ જાણીને તેમણે સંયમ લક્ષણવાળી નિર્દોષ કિયા બતાવી. વળી अइवत्तियं अणाहिं सयमन्नेसिं अकरणयाए; जस्सिथिओ परिन्नाया, सबकम्मावहा उस
વધુ શા. આકુટ્ટી (હિંસા) ને ત્યાગવાથી અહિંસા છે, તે પાપથી અતિ કાંત હોવાથી નિર્દોષ છે, તે મહાવીર પ્રભુએ પિતેજ પ્રથમ અહિંસા સ્વીકારીને બીજાઓને પણ હિંસાની પ્રવૃત્તિથી દૂર રાખ્યા, તથા જેમને સ્ત્રીઓ સ્વરૂપથી તથા વિપાકથી કડવાં ફળ આપનારી છે, એવું જ્ઞાન છે, તે પરિજ્ઞાત ભગવાન છે, તથા તેજ રીઓ સર્વ કર્મ સમૂહે એટલે
૧૭
'
'