________________
(૨૪૮) વળી જેનામાં સુવાય તે શયન તે રહેવાનું સ્થાન છે. તેમાં કોઈ નિમિત્તથી ભેગા મળેલા ગૃહસ્થ અથવા બીજા દર્શનધાળાઓથી ભેગા થતાં તેમને એકલા જોઈને કઈ વખત જીમાં પ્રાર્થના કરે છે. તેથી તેઓ શુંભ માર્ગમાં ભુંગળ શમાન ૪ પરિજ્ઞા વડે તેમને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડ વાગતા મિથુનને સેવતા નથી, અને જ્યારે પિતે એકલા પણ એ ઘરમાં હોય ત્યારે ભાવ મૈથુન પણ સેવતા નથી. આ પ્રમાણે તે ભગવાન પોતાના આત્મા વડે વૈરાગ્ય માર્ગે આત્માને દોરીને ધમ ધ્યાન અથવા શુકલ ધ્યાન થાય છે. (૬) :: તેજ પ્રમાણે કેટલાક ઘરમાં રહેનાર અગારસ્થ જે પ્રહ છે. તેઓ સાથે કારણ પડતાં એકમેક થતાં પણ દ્રવ્યથી અને ભાવથી મિશ્ર ભાવ છેડીને તે ભગવાન ધર્મ ધ્યાન થાય છે. (તેમની સાથે કેઈ પણ જાતની વાતચીત કરતા નથી.
પ્ર—શા માટે ભગવાન એલાગ્યાથી અથવા ન બોલા વ્યાથી બેલતા નથી? * ઉ–પિતાના કાર્ય માટે જાય છે. તેટલા માટે તેઓ
લાવે તે પણ ભગવાન મેક્ષ પથને અથવા પિતાના ધ્યાનને છોડતા નથી. કારણ કે પિતે સંયમ અનુષ્ઠાનમાં વર્તતા હોવાથી અજી (સરળ) છે 1 છે આ સંબંધમાં 'નાગાર્જુનીયા કહે છે,