________________
(૧૫) તે પછી ભેજન કરીશ, તે શિવાય નહીં કરું વિગેરે ઇત્વર પચ્ચકખાણ છે, પણ ઇગિત મરણ તે વૈર્ય સંહનન વિગેરેના બળ વળે પિતાની મેળેજ પાસે ફેરવવાની વિગેરે ક્રિયા કરનારે આખી જીંદગી સુધી ચારે આહારને ત્યાગ કરે છે. કહ્યું છે કે – पच्चक्खा आहारं, चउन्विहं गियमओ गुरुसमावे; इंगियदेसंमि तहा, चिटुंपि हु नियमओ कुगइ ॥१॥ उव्वत्तह परिअत्तइ, काहगमाईऽवि अपणा कुणहा सम्वमिह अप्पणचिअ ण, अन्नजोगेण घितिबलि
ઓ રા ચારે પ્રકારના આહારનું ગુરૂ પાસે નિયમથી પ્રત્યાખ્યાન કરે, અને ઇગિત (મુકરર કરેલા) ભાગમાં ચેષ્ટા પણ નિયમથી કરે છે, (૧) પાસું બદલે, બાજુએ જાય અથવા ઇલે માતરૂં કરે, તે પણ જાતે કરે, તે ધેય તથા બળવાળે પિતાના સિવાય બીજા પાસે ન કરાવે– - પ્ર. ઈંગિત મરણ કેવું છે? અને કેણ કરે? તે કહે છે. સંત પુરૂષનું હિત કરે તેથી તે ઇગિત મરણ સત્ય છે, અને સુગતિ માર્ગે લઈ જવામાં તે અવિસંવાદપણે હોવાથી તથા સર્વજ્ઞના ઉપદેશથી તે ઇગત મરણ સત્ય (તથ્ય) છે. તથા પિતે પણ સત્ય બોલનાર લેવાથી સત્ય