________________
(२०३)
भिक्खू अभिनिव्वुडच्चे अणुपविसित्ता गामं वा नगरं वा जाव राय हाणिं वा तणाई जाइजा जाव संथरिजा, इत्यवि समए कायं च जोग च इरियं च पच्चक्खाइजा, तं सच्चं सच्चावाई ओए तिने छिन्न कहकहे आइयंट अणाईए चिच्चाणं भेउरं कार्य संविहाणिय विरुवरूर्व परीसहोवसग्गे आस्स विस्संभणाए भेरवमणुचिन्ने तत्थवि तस्स काल पग्यिाए सेवि तत्थ वियान्तिकारए, इच्चे यं वि. मोहाययणं हियं सुहं खमं निस्सेसं आणुगामियं तिमि (सू० २२६) ॥८-७॥
(वायनी शमा माटे छ,) माने भाव અભિપ્રાય થાય છે, કે હું વલાન થયે છું, એમ જાણુંને સૂ. રરરમાં બતાવ્યા પ્રમાણે ઘાસ લાવીને એકાંત નિર્દોષ જગ્યામાં પાથરે અને ત્યાં બેસીને શું કરે? તે કહે છે, આ અવસરમાં પણ બીજે સ્થળે નહિ પણ તેજ જગ્યાએ સંથારામાં બેસીને સિદ્ધની સમક્ષ પિતાની મેળેજ પાંચ મહાવ્રતને ફરી આપ કરે (ફી આલા વા ગણું જાય) ત્યાર પછી ચાર આહારનું પચ્ચકખાણ કરે, પછી પાદ પગમન અણુશણ માટે શરીરને સ્થિર કરે, અને તેને વેપાર તે સંકેચવું, લાંબા કરવું, કે આંખ મીંચવી ઉઘાડવી તે પણ રેકે,