________________
(૨૩૯) જાતિ આતા ઉદ્યત સ્થાવર સૂફમ સાધારણએ સેળ પ્રકૃતિને ક્ષય થાય છે. પછી આઠ કષાયને ક્ષય થાય છે. - બીજા આચાર્યને મતે પ્રથમ કષાય અષ્ટકને ખપાવે છે.
ત્યાર પછી ઉપર કહેલી સળ પ્રકૃતિ અપાવે છે. ત્યાર પછી નપુંસક વેદ ત્યાર પછી હાસ્યાદિ ષટક પછી પુરૂષ વેદ પછી સ્ત્રી વેદ અપાવે છે. પછી અનુક્રમે કોઇથી માયા સુધી ત્રણ સંજવલન કષાયને ખવે છે. અને સંજવલન લેભના ખંડ ખંડ કરી તેમાંના બાદર ખડેને ખપાવતે અનિવૃત્તિ બાદર ગુણ સ્થાન વાળ હોય છે. અને સૂક્ષમ ખડેને ખપાવતે સૂમ સંપરાય હેય છે. તેના અંતમાં જ્ઞાનાવરણીયની દર્શનાવરણની અંતરાયની તથા યશકીતિ ઉંચ્ચ ગોત્ર મળી સેળ પ્રકૃતિને બંધ વ્યવચ્છેદ કરે છે. પછી ક્ષીણ મેહી બનીને અંતમુહુર્ત રહીને તેના અંતમાં છેલ્લા સમયના પહેલામાં બે નિદ્રાને ખપાવે છે. અંત સમયમાં જ્ઞાન આવરણ અને અંતરાય પંચક તથા દર્શન આવરણ ચતુષ્ક ખપાવીને આવરણ રહિત જ્ઞાન દર્શન વાળે કેવળી (સર્વજ્ઞ) બને છે. અને તે ફક્ત એકજ સાતાવેદનીય કર્મને સગી ગુણસ્થાન સુધી બાંધે છે. આ ગુણસ્થાને જઘન્યથી કેવળી અંતમુહુર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેમાં ઓછું આયુ સુધા હોય છે ત્યાર પછી