________________
(૨૩૭)
ત્યાર પછી બે કોને અને પછી સંજવલન કેલને, પછી એજ પ્રમાણે માનત્રિક અને માયાત્રિકને ઉપશમ કરે છે. ત્યાર પછી સંજ્વલન લોભના સૂક્ષ્મ ખડે બનાવે છે. અને તે કરણના કાળના ચરમ સમયમાં વચલા બે લેભને ઉપશમાવે છે. આ પ્રમાણે નિવૃત્તિકરણના અંતમાં સતાવીસ પ્રકૃતિ ઉપશાંત થાય છે, ત્યાર પછી સૂકમ બંને અનુભવતે સૂમપરાય વાળે થાય છે. (દશમું ગુણ સ્થાન ફરસે છે.) તેના અંતમાં જ્ઞાન અતિશય દશક દર્શન નાવર્ણ ચતુષ્ક યશકીર્તિ અને ઉંચ નેત્ર એમ સળ પ્રકૃતિના બંધને વ્યવચ્છેદ થાય છે. એ પ્રમાણે મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ સંજ્વલન લેભ ઉપશમાવતાં ઉપશાંત વીતરાગ થાય છે, (અગીયારમું ગુણ સ્થાન ફસે છે.)
અને તે જઘન્યથી એક સમય અને તે ઉત્કૃષ્ટથી અંતમુહર્ત છે. અને તે ગુણસ્થાનેથી પડવાનું કારણ કે તે મનુષ્ય ભવ સમાપ્ત થાય અથવા કાળ ક્ષય થાય. અને તે જેમ ચડેલે છે અને બંધાદિ વ્યવછેદ કરે છે, તે જ પ્રમાણે પછિ પડતાં કર્મ બંધ બાંધે છે. અને તેમાંથી કઈ પડતાં મિથ્યાત્વ નામના પહેલા ગુણસ્થાને પણ જાય છે. "
અને જે ભવક્ષયથી પડે છે, તેને પહેલા સમયમાં જ બધા કરણે પ્રવર્તે છે. કે તે એક ભવમાં પણ બે વાર ઉપશમ શ્રેણિ કરે છે,