________________
(૨૪૩ ) હવે સૂવાનુગમમાં સૂત્ર ઉચ્ચારવું તે કહે છે– अहासुयं वहस्सामि, जहा से समणे भगवं उठाए संखाए तंसि हेमंते, अहुणो पाइए रीइत्था ॥१॥
આર્ય સુધમાં સ્વામીને પૂછવાથી જંબુસ્વામીને પિતે કહે છે, યથાશ્રુત અથવા યથા સૂત્ર હું કહીશ, તે આ પ્રમાણે - તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ઉદ્યત વિહાર સ્વીકારીને સર્વ અલંકાર (ભૂષણ) ત્યાગીને પાંચ મુઠી લેચ કરીને ઇ આપેલા એક દેવ દૂષ્ય વસ્ત્ર ધારણ કરી સામાચિકની પ્રતિજ્ઞા ઉચ્ચરીને મન પર્યવ જ્ઞાન ઉત્પન્ન થએલ આઠ પ્રકારના કર્મ ક્ષય કરવા માટે અને તીર્થ પ્રવર્તાવવા માટે ઉદ્યત વિહારવાળા બનીને તત્વને જાણીને તે હેમંત ફતમાં માગશર (ગુજરાતી કારતક) માસમાં વદ ૧૦ ના રેજ પ્રાચીન ગામિની છાયા (આથમતે સૂર્ય) થતાં દક્ષા લઈને વિહાર કર્યો. અને કુંડ ગ્રામથી બે ઘી દીવસ બાકી રહે કમર ગામે આવ્યા અને ત્યાં ભગવાન આવ્યા પછી અનેક પ્રકારના અભિગ્રહ ધારણ કરીને ઘેર પરીસહુ સહન કરતા મહાસય મલેરાને પણ શાંતિ પમાડતા બાર વર્ષથી કાંઈક અધિક છમસ્થ પણે માનવત લઈ તપ આદર્યો અહીયાં ભગવાને સામાયક ઉચયું, ત્યારપછી ઈ ભગવાન ઉપર દેવ દ્વષ્ય વસ્ત્ર ખભે મુક્યું તેથી ભગવાને પણ નિસંગ અભિપ્રાય વડેજ ધર્મોપકરણ વિના બીજા