________________
(૨૪)
આ કેવળી ભગવાનને માલમ પડે કે અંતર્મુહુત આયુ બાકી છે. અને વેદનીય કર્મ ઘણું વધારે છે તે બંનેની સ્થિતિ સરખી કરવા કેવળી સમુદઘાત અનુક્રમે કરે છે.
કેવળી સમુદ્યાતનું વર્ણન આદારિક કાયના ગ વાળે આ લેકિના અંત સુધી ઉચે નીચે પહોંચે ત્યાં સુધી શરીરના પરીણાહ (અવગાહનાના) પ્રમાણને પ્રથમ સમયમાં દંડ આકાર બનાવે છે. બીજા સમયમાં તીછી દિશામાં લેકાંત પુરવા માટે કપાટ (કમાડ) માફક દારિક કાર્મણ શરીરના રોગમાં રહીને બનાવે છે. ત્રીજા સમયમાં ખુણાઓ પુરવા માટે કર્મણ શરીર માં રહીને મન્થાન (મથણી) માફક બનાવે છે, અને તે સમ શ્રેણિ પછી શ્રેણિ લેવાથી લેકને ઘણે ભાગ પ્રાયે પુરાય છે. અને જેથી સમયમાં કાર્મણ યોગવડેજ મંથાનના વચમાં રહેલા આંતક પુરવા માટે નિષ્ફટ વડે પુરે છે તે જ પ્રમાણે ઉલટા ક્રમે બીજા ચાર સમચમાં તે વ્યાપારને સંકેલતા તે તે ગવાળે થાય છે. ફકત
છા સમયમાં મંથાનને ઉપહાર કરતાં આદારિક મિશ્ર ચોગી થાય છે. તે પ્રમાણે કેવળી ભગવાન સમુદુઘાતને સંહરીને પછી ફલક વિગેરે પિતે જે ગૃહસ્થ પાસે લીધું હોય તે પાછું સંપીને રોગને નિરોધ કરે છે.