________________
(૨૨૩).
ચાય તે કહે છે. જો કેઈ દેવતા પરીક્ષા કરવા અથવા શત્રુ પણાથી અથવા ભક્તિથી અથવા તુક વિગેરેથી જુદી જુદી રિદ્ધિઓ બતાવી લલચાવે તે પણ આ દેવ માયા છે એમ હું જાણુ અને લલચાતે નહીં. કારણ કે જો એ માયા ન હોય તે આ પુરૂષ એકદમ ક્યાંથી આવે અને આટલું બધું દુર્લભ દ્રવ્ય આવા ક્ષેત્રમાં કાળમાં કે ભાવમાં કેણ આપે ? આ પ્રમાણે દેવ માયાને તું જાણી લે અથવા કેઈ દેવી દિવ્યરૂપ ધારણ કરીને લલચાવે તે પણ પિતે ન લલચાય. તેવું તું સમજ, હે સાધુ! તું આ બધી માયાને અથવા કર્મ બંધને જાણીને દેવ વિગેરેની કપટ જાળને સમજીને લલચાતે નહી, (૨૪) सम्बटेहिं अमुच्छिए, आउकालस्त पारए। तितिक्खं परमं नचा, विमोहन्नयरं हियं ।२५। तिमि विमोक्षाध्ययन मष्टमं समाप्तम् उद्देशः॥ ८-८॥
બધા અર્થો ઇદ્રિના વિષયે પાંચ પ્રકારના છે. તે કામ ગુણ છે અથવા તેને પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે. તેમાં તે મૂછ ન પામતે એટલે પ્રાપ્ત કરાવનાર દ્રવ્ય સમૂહ છે તેમાં પિત મૂછ ન પામતે આયુ પહોંચે ત્યાં સુધી પિતે સ્થિર રહે. અને તેને એટલે ક્ષય થાય ત્યાં સુધી રહે તે પારગ છે એટલે ઉપર બતાવેલી વિધિએ પાદપઉપગમન અણસણમાં રહીને ચઢતા શુભ ભાવ વડે પિતાના આયુના કાળને પાર