________________
(૨૨૨)
ફળ આવતા ભવમાં મને ચક્રવતીનું પદ અથવા ઇંદ્રની . પદવી વિગેરે મળે. તેવા અભિલાષનું નિયાણું પોતે નિર્જ. રાની અપેક્ષા રાખીને સેવે નહીં (નિયાણું ન કરે.) - જેમ દેવતાની રિદ્ધિ સમાન સનસ્કુમાર ચકવતીની રિદ્ધિ દેખીને બ્રહ્મદ પૂર્વ ભવમાં નિયાણું કર્યું તેમ પિતે ન કરે તે પ્રમાણે આગમમાં કહ્યું છે.
આ લેકની આશંસા માટે તપ ન કરે (૧) તથા પરલકની આશંસા માટે ન કરે (૨) તથા જીવિતની આશંસા ન કરે. () મરણની આશંસા (૪) કામ ભેગની આશંસા (૫)
માટે સંલેખના તપ ન કરે, વિગેરે છે. | વર્ણ—સંયમ અથવા મોક્ષ તે દુઃખે કરીને જણાય
છે. અથવા પાઠાંતરમાં ધુવવત્ત પાઠ છે તેને અર્થ આ છે કે અવ્યભિચારી તે ધ્રુવ છે તે ધ્રુવ વર્ણ (સંયમ) ને અથવા શાશ્વતી યશકીર્તિને વિચારીને કામ ઈચ્છા લેભને દૂર કરે. (ર૩). * વળી આખી જીંદગી સુધી ક્ષય ન થવાથી શાશ્વત છે અથવા પ્રતિદિન દાન દેવાથી શાશ્વત અર્થ છે. તેવા સારા વિભવ વડે કેઈ લલચાવે તે ગુરૂ શિષ્યને સમજાવે છે કે તારે તેમાં લલચાવું નહીં, પણ વિચારવું કે આ ધન શરીર માટે લેવાય પણ તે નાશવંત છે, માટે ધન નકામું છે.
તેજ પ્રમાણે કેઈપણ રીતે દેવતાની માયાથી ન લલ