________________
(૩૩)
ઉપશમનનું વર્ણન - જેમ ધૂળ પાણીથી છાંટીને લાકડાના થાળાવડે કુબેકરતાં ચાટી જવાથી વાયુ વિજેથી ઉલડવા છત્તાં તે ધૂળ ઉડતી નથી, તેમ કર્મ ધૂળ પણ વિશુદ્ધિ ભાવરૂપ પણ ભિંજાવી અનિવૃત્તિ કરણ થાબાવડે હણતાં કરજ શાંત થવાથી ઉદય ઉદીરણ સંક્રમ નિયત નિકાચનારૂમ કરીને અયોગ્ય થાય છે. (ચીકણે કર્મ બંધ ન થાય) તેમાં પણું પ્રથમ સમયે કર્મલિક શેડું ઉપશાંત થાય અને બીજા ત્રીજા વિગેરે સમયમાં અસંમેય ગુણ વૃદ્ધિએ ઉપશમતાં અંતરમુહર્તમાં બધું શાંત થાય છે. આ પ્રમાણે એક મતવડે અનંતાનુબંધીને ઉપશમ બતાવ્યું. ' બીજા આચાર્યોને મત
અનંતાનુબંધીની વિસજના બતાવે છે. તેમાં ક્ષાપથમિક સમ્યમ્ દષ્ટિ જીવે ચાર ગતિમાં રહેલા છે. તેમાં પણ અનંતાનુબંધીને વિસાજકે છે. તેમાં નારક અને દેવ અવિરત સમ્યગૂ દષ્ટિએ છે, તથા તિર્થ અવિરત દેશવિરત છે. મનુષ્ય અવિરત દેશ વિરત પ્રમત્ત અપ્રમત્ત છે.
એ બધા પણ યથા સંભવ વિશેધિ વિવેક વડે પરિણત થયેલા અનતાનું બધિની વિસંજના માટે પૂર્વે કહેલ