________________
(૨૨૭) (ત્રણે ગાથાને અર્થ સરળ હેવાથી ટીકા નથી તે પણ ટુંકામાં લખીએ છીએ)
બધા તીર્થકરેને તપ શાસ્ત્રમાં ઉપસર્ગ રહિત બતાવે છે (પાર્શ્વનાથને છેડે હેવાથી ગ નથી) પણ વદ્ધમાન સ્વામીને તપ ઉપસર્ગવાળા જાણ. (તેમને સંગમ દેવતા વિગેરેના ઘણા ઉપસર્ગ આવેલા છે, ાર૭૭ | તીર્થકર દીક્ષા લીધા પછી તુર્ત મન પર્યવ જ્ઞાન પ્રકટ થતાં ચાર જ્ઞાનવાળા થાય છે, દેવતા ગોથી પૂજાય છે, નિશ્ચયે મેક્ષમાં જનારા છે, તે પણ પિતાનું બળ વીર્ય ન ગાવતાં તપ વિધાનમાં ઉદ્યમ કરે છે, ૨૭૮ તે બીજા સામાન્ય ગીતાર્થ સાધુ વિગેરે એ (તપને ફાયદે જાણ્યા પછી) અને મનુષ્યપણાનું જીવન સપક્રમ (વિનોવાળું હેવાથી શા માટે તપમાં યથાશક્તિ ઉદામ ન કરે? - હવે અધ્યયનને અર્વાધિકાર બતાવીને ઉદેશાનો અર્થધિકાર કહે છે– ' યા ? હિષા ૨ રાઇ 3, . () વિજા (૪) ૨ |
तव चरणेणऽहिगारो. વાસુદેહુ ના ૨૮ના
ચરણુચરાય તે ચર્યા, એટલે “વદ્ધમાન સ્વામીના વિહારને આ પહેલા ઉદેશામાં વર્ણવે છે.