________________
(૨૮) બીજા ઉદેશામાં શય્યા તે વસતિ (રહેવાનું સ્થાન) જેવું મહાવીરે વાપર્યું છે તેનું વર્ણન છે. - ત્રીજા ઉદેશામાં પરીસહ આવેથી નિર્જરા માટે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ ન થતાં સાધુએ તેને સહન કરવા, અને તેના ઉપલક્ષણથી અનુકૂલ તથા પ્રતિકૂલ વાદ્ધમાન સ્વામીને જે પરીસો થયા તે બતાવે છે.
ચોથા ઉદ્દેશામાં ભૂખની પીડામાં વિશિષ્ટ અભિગ્રહની પ્રાપ્તિમાં આહારવડે ચિકિત્સા (ઉપાય) કરે, અને તપ ચરને અધિકાર તે ચારે ઉદ્દેશામાં ચાલે છે, એ ગાથાર્થ - ત્રણ પ્રકારે નિક્ષેપ છે, ઓઘ નિષ્પન્ન, નામ, અને સૂવાલાપક તેમાં ઓઘમાં અધ્યયન, નામમાં ઉપધાન શ્રુત એવું બે પદનું નામ છે, તે ઉપધાન અને શ્રતના યથાક્રમે નિક્ષેપ કરવા એ ન્યાયે ઉપધાન નિક્ષેપનું વર્ણન કરે છે. नामंठवणुवहाणं व्वे भावे य होइ नायचं । एमेव य सुत्तस्सवि निक्खेवो चउन्विहो होइ ॥२८॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ઉપધાનના નિક્ષેપ છે, તેજ પ્રમાણે કૃતના પણ ચારજ છે, તેમાં દ્રવ્યથત અનુપયુક્ત (ઉપગ વિના)નું છે, અથવા દ્રવ્ય મેળવવા માટે જૈનેતરનું છે.
અને ભાવ શ્રુત તે અંગ ઉપાંગમાં રહેલું જે શ્રત છે,