________________
(૨૨)
માને (શત્રને જીતવાથી આનંદ મને તેમ પરીબહેને જતે) (૨૧)
પ્ર—તે કયાં સુધી રહેવા આવી શંકા દૂર કરવા કહે છે. આખી જીદંગી સુધી પરિસહ અને ઉપસર્ગ કહેવા એમ જાણીને તેને સહન કરે અથવા મને આખી જીંદગી સુધી પરિસહ ઉપવર્ગો નથી એમ જાણીને સહે. અથવા જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી પરિસહ ઉપસર્ગની પીડા થાય છે, તે ચેડા આંખના પલકારા સુધી આ અવસ્થામાં હું રહેલ છું. તેવાને તે આ અલ્પ માત્ર છે એમ જાણીને કાયાને ખબર સંવરીને શરીર ત્યાગ માટે ઉઠેલો છું એમ માનીને તે મુનિ ઉચિત વિધાનને જાગનાર કાયાને પીડા કરનાર જે જે કષ્ટ આવે તે બબર સહે (રર)
આવા સાધુને જોઈને (અશ્ચિર્ય પામીને) કેઈ રાજા વિગેરે ભેગની નિમત્રણ કરે તે બતાવે છે. એટલે જે ભેદાવાના સ્વભાવવાળા છે તે ભિદુર શબ્દ વિગેરે પાંચ કામ ગુણે છે. તેમાં રાગ ન કરે મુનિ તેનાથી ન લલચાય) અથવા બીજી પ્રતિમાં “#ig વાવ પાઠ છે. એટલે ઈચ્છા મદનરૂપ જે કામ છે. તે ઘણું પ્રમાણમાં હોય તેમાં ન લલચાય અર્થાત્ તે રાજા પિતાની કન્યાનું દાન વગેરે આપવા લેભાવે. તે પણ તેમાં ગૃદ્ધ ન થાય તથા ઈચ્છા રૂપ લે તે ઈછા લે છે તે મુની આ અણસનું