________________
(૨૦૯) લેણ રોગ ઉત્પન્ન થાય તે સમાધિ મરણને વાછરે તેના ઉપશમના ઉપાયને એષણીય વિધિએ તેલ ચળવું વિગેરે કરે, અને ફરી પાછી સુલેખના શરૂ કરે, અથવા આત્માનું આસુ (જીવિત) ને કંઈ પણ આયુના પુણનું સંવર્તન (ઉપક્રમણ) ઉપન્ન થએલું જાણે, તે તે સંખનાના તપમાંજ અનાકુલ મતિવાળા બનીને એ ઘર ભક્ત પરિક્ષા વિગેરેને બુદ્ધિમાન સાધુ શીખવે (આદરે), (૬) પ્રલેખના વડે શુદ્ધ કાયવાળ બનીને સરણ કાળ અવેલે જાણીને શું કરે? તે કહે છે.
ગ્રામ-શબ્દ જાણી લે છે. પણ તેને અર્થ અહીં પ્રતિ શ્રય (ઉપાશ્રય બનાવ્યા છે, પ્રતિશયજ તેને સ્થડિલ (સંથારાની જગ્યા) છે. તેને જોઈને સંચાર કરે અ વા અરણ્ય એટલે ઉપાધયની બહાર અર્થ બત, ઉદ્યાન અથવા પર્વતની ગુફામાં સથાની જગ્યા પ્રથમ નિર્જીવ જુએ, અને ગામ વિગેરેથી કાચી લાવેલા દર્ભ વિગેના સુકા વાસમાં યથા ઉચિત કાળને જાણનારે સાધુ સંથારે કરે, ઘાસ પાથરીને શું કરે? તે કહે છે –
આહાર રહિત તે અનાહારી બને, તેમાં શક્તિ અનુસારે ત્રણ અથવા ચારે આહારનું પ્રત્યાખ્યાન કરી પંચ મહાવ્રતનું ફરી સ્વયં આપણું કરી બધા પ્રાણી સમૂહને ખમાવેલે બની સુખ દુઃખમાં સમભાવ રાખી પૂર્વે મેળવેલા