________________
*
(૧૯૭). દારિક શરીર કર્મ સંબંધથી આવેલું છે, તેને સિને વે છે. અને જે પરિસહ ઉપસર્ગો જુદા જુદા આવે, તેનું મંથન કરે. સમ્યગ રીતે સહન કરી આ સર્વજ્ઞ પ્રણીત આગમમાં વિશ્વાસ રાખીને અવિસંવાદના અધ્યવસાય પણાથી ભયાનક અનુષ્ઠાન જે કલબ પુરૂષથી ન વિચાય, તેવું ઈશિત મરણ પિતે સ્વીકાર્યું છે, જો કે રેગના કારણે આ તેણે સ્વીકાર્યું છે છતાં પણ તેને લાભ કાલ પર્યાય આગત જેટલેજ છે, તે બતાવે છે, રેગ પડાના કારણે મરણ સ્વીકાર્યું છતાં તેને લાભ લાંબા કાળ જેટલાજ છે. એટલે કાળ પર્યાયમાંજ લાભ થાય. તેમ અહીં પણ થાય છે, તે - કાળજ્ઞ સાધુને આજ કાલ પર્યાય છે, કર્મને ક્ષય બનેમાં સમાન છે. કહ્યું છે કે–રિ તથ વિયંત જાણ તેને અર્થ પૂર્વ માફક છે, અને સમજાય તેમ છે કે અહીં પણ પુષ્કળ નિર્જરા છે. (આ ઉદેશામાં રેગી સાધુ ઈશિત કે પાદપપગમન અણસણ કરે તે તેટલા ચેડા કાળમાં સમભાવે ઘણું દુઃખ સહેવાથી ગચ્છમાં રહી જે કર્મ ખપાવે તેટલું જ આ ચેડા કળમાં ખપાવે.)
છ ઉદ્દેશ સમાસ.