________________
(૧૫) પરવશપણું (અવશિત્વ) છે. (જેને લીધે જોઈએ; તેમ, હાલી-ચાલી શકાય કે, ફરી શક્ય નહિ ) “ળિથતિ? ગર્ભાધાનના દેષથી એક પગ દુકે હૈય; અથવા, એક હાથ ખોડવાળે હેય તે કુણિરેગ છે. “ ના” કુબડે પીઠ વિગેરેમાં કુબડાપણું હેય તે, “કુબજ છે. માતપિતાના લેહી-વીર્યને દેષ હૈય; તે તેથી, ગર્ભમાં રહેલા દેથી કુન્ન-(કુબડે) વામન વિગેરેની ખેડે શરીરમાં થાય છે. કહે છે કેगर्भ वात प्रकोपेन, दौहृदेवाऽपमानिते મત ગુજ્ઞ ના પંજુ ઝૂ મન gaar
ગર્ભની અંદર વાયુના પ્રકોપથી અથવા દેહલા ન પૂરાવાથી ગર્ભમાં રહેલે જીવ કુબડે કુણિરેગવાળો પાંગળ મુંગે કે મન્મને રેગવાળે થાય છે, આમાં “મુંગે અને મન્સન એકાંત રિત (પેટના રોગ પછીના રોગમાં) મુખદેષમાં બતાવે છે, તથા “ ર તિ (“ચ” સમુરચયના અર્થમાં છે) વાત, પિત્ત વિગેરેને કારણે ઉન્ન થયેલા આઠ પ્રકારના ઉદર રોગ છે, તે રેગવાળ ઉદરી છે તેમાં દર રોગ અસાધ્ય છે, બાકીના તુર્ત થએલા દવા કરતાં મટે તેવા છે, તેના આ પ્રમાણે ભેદો છે.
ઘણો વર તથા
.