________________
(૧૧૯)
वाधाय माएसो अवरडो हुन अन्नतरएणं । तोसलि महिसीह हओ, एयं वाघाइयं मरणं ॥ २६७॥
વિશેષથી આઘાત તે સિંહ વિગેરેએ કરેલા યાઘાત છે એટલે શરીરના નાશ થાય છે. તેના વડે જે અણુસણુ સમાપ્ત થાય અથવા તેવુ મરણ થાય તે તે વ્યાઘાતિમ મણુસણુ છે. એટલે કાઈ સાધુને સિદ્ધ વિગેરેએ ઘેર્યાં હોય, અને તેનાથી મરણ થાય, તે વ્યાાતિમ છે તેના માટે વૃદ્ધવાદ આ પ્રમાણે છે. કે તેાસલી નામના આચાય ને ભેસાએ ઘેર્યાં, અને મરણુ વખતે તેમણે ચાર પ્રકારના આહાર ત્યાગી ને અણુસણુ કર્યુ. તે વ્યાઘ્રાતિમ મરણ છે. તેના ભાવાથ કથાથી જાણવા તે કહે છે.
તે દેશમાં ભેંસે ઘણી થાય છે. તેાસલી નામના આચાને જંગલી ભેંસાએ ઘેર્યાં, તેમણે પીડાતાં ખીને ઉપાય ન જોઈને ચાર પ્રકારના આહાર ત્યાગવાનું અણુસણુ કયુ . હવે અવ્યાઘાતિમ અણુસણુ ખતાવવા કહે છે. अणुपुव्वि गमाएसो पव्वज्जा सुत्त अत्यकरणं च । वीसजिओ (य) निन्तो, मुक्को तिविहस्त नीयस्त ॥ ૨૬૮ ॥
અનુપૂર્વી (ક્રમ) ને પામે, તે અનુપૂર્વાંગ છે. પ્ર—તે આ દેશ કર્યો છે ? (આ દેશનો અર્થાં વૃદ્ધ વાદ છે.) તે વૃદ્ધવાદ મા પ્રમાણે છે.