________________
(૧૯) पत्तं पत्ताबंधो, पायढवणं च पायकेसरिआ । पडलाइ रयत्ताणं च गोच्छओ पायणिजोगो ॥१॥
(૧) પાત્ર (૨) પાવાનું બંધ ( ) (૩) પાત્રાનું સ્થાપન ( ) (૪) પાત્ર કેશરિકા (પંજણી) (૫) પડલા (૬) રજ સ્રાણુ ( ) (૭) ગુઓ આ સાત પાત્રાને નિગ છે. આ પ્રમાણે સાત પ્રકારને પાત્ર નિગ તથા ક૫ ત્રણ, તથા રજોહરણ (એ) મુખવસિકા (મુહપત્તિ) એ પાંચ મેળવતાં બાર પ્રકારને ઉપાધિ છે. આ બાર પ્રકારની ઉપાધિ ધારણ કરનારને આ વિચાર ન થાય, કે મને આ ઠંધ રૂતમાં ત્રણ વચ્ચેથી ઠડ દૂર થતી નથી, માટે ચોથું વસ્ત્ર હું યાચી લાવું. આમ અધ્યવસાયને નિષેધ કરવાથી યાચવું તે દૂરથીજ કાઢી નાંખ્યું. જે ત્રણ કપ ન હોય, અને ઠંડી રૂતુ આવી પહોંચી, તે આ જિન કલ્પી વિગેરે મુનિ યથા એષણય (નિર્દોષ) વચ્ચેની યાચના કરે. ઉત્કર્ષણ અપકર્ષણ રહિત અપરિ કર્મવાળાં વાચે તેમાં (૧) ઉદિ, (૨) પહે, (૩) અંતર, (૪) ઉઝિય ધમ્મા એ ચાર વસ્ત્રની એષણા છે, તેમાં પાછલી બેને અંગ્રહ છે, બાકીની બે લેવાય છે, તેમાં કેઈપણ એકને અભિગ્રહ હોય છે. યાચના કરતાં શુદ્ધ વસ્ત્રો મળે, તે લે અને જેવાં લીધાં તેવાંજ પહેરે, પણ તેને ઉત્કર્ષણ કે છેવું વિગેરે પરિકર્મ ન કરે તેજ બતાવે છે. અચિત્ત જળ વડે પણ