________________
(૧૫)
ખાઈને મરવાનું બતાવ્યાં છતાં પણ ન મુકે તેથી, તે તપસ્વીએ ઘણે કાળ જુદા જુદા ઉપાયે વડે કરેલી તપસ્થાન ધનવાળા સાધુને મરવું તેજ ય છે, જેમકે કઈ સાધુને તેના સગાએ સ્ત્રીવાળા ઓરડામાં પ્રવેશ કરાવ્યું, અને પ્રેમવાળી પત્નીએ ઘણીવાર પ્રાર્થના કર્યા છતાં સાધુએ વૈર્ય રાખ્યું. પણ અંતે નીકળવાને બીજો ઉપાય ન જેવાથી , ફાંસો ખાધે, તેમ ફસે ખાવા માટે ઉંચે લટકવું, અથવા વિષ ભક્ષણ કરવું, અથવા ઉચેથી પડવું, તેજ પ્રમાણે ઘણે કાળ ઠંડ વિગેરે સહન ન થવાથી સુદર્શન માફક : પ્રાણ ત્યાગવા.
શંકા–ફસે ખા વિગેરે બાળ મરણ છે, અને તે અનર્થ માટે છે, ત્યારે તેને કેવી રીતે તમે ઉપદેશ કર્યો? કારણ કે સિદ્ધાંતમાં કહ્યું છે કે –
" इच्चएणं बालमरणेणं मरमाणे जीवे अणंतेहि नेरइयभवग्गहणेहिं अप्पाणं संजोएइ जाव अजाइयं चणं अणवयग्गं चाउरतं संसारकंतारं भुजो भुजो परियड त्ति"..
ઉ–આ દોષ અમારા આહંત (જિનેશ્વર)ના મતમાં નથી, કારણ કે કંઈપણ એકાંતથી નિષેધ કર્યો છે, કે સ્વીકાર્યું છે, તેવું નથી ફકત એક મૈિથુનમાં શું છે, અને સિવાય દરેકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આશ્રયીને જે પ્રથમ નિષેધ કર્યો હત, તેજ સ્વીકારાય છે, ઉત્સર્ગ માર્ગ પણ કઈ વખત અગુણ