________________
( ૧૭૪ )
-
નથી; તેથી, મારે ભક્ત પરિજ્ઞા ઇર્ગિત મરણુ અથવા પાદપ ઉપગમન ઉત્સગથી મરણુ કરવા ચેાગ્ય છે. પણુ, મારે આ અવસરે તેવુ કરવુ ખની શકે તેવુ નથી. કારણકે, તેમાં અમુક સમય સુધી કાળ ક્ષેપ કરવા જોઇએ. તે ઉપસર્ગ મારાથી સહન થાય તેમ નથી; અથવા, રાગની વેદના ઘણા કાળ સહેવાને હુ' શક્તિમાન નથી. તે મારે હમણા અપવાદનુ વેડાનસ અથવા ગાર્દ્ર પૃષ્ઠ મરણ સ્વીકારવું ચૈાગ્ય છે. પણ, જે ઉપસર્ગથી પીડાયલે હોય તે પાપ સેવવુ' તેને ચેાગ્ય નથી તેવુ બતાવવા કહે છે:-~~ F તે સાધુને વસુ-દ્રવ્ય ( સંયમ ) છે, તે સયમવાળા હોય તે વસુમાર્ છે. તેને અનુક્રમે સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત થવા છતાં, કાઈ સ્રીના કટાક્ષનો ઉપસર્ગ સ‘ભવ થતાં પણ, તે ન સેવવાથી ગાઢો ( આ સમતાત્ ભવસ્થિત ચારે બાજુંથી મર્યાદામાં રહેલા તે) આવૃત છે, વિગેરેથી થયેલ ઠંડા સ્પર્શ જે દુઃખ આપનાર છે, તેની ચિકિત્સા ન કરવાથી વસુમાન સિદ્ધાંતથી પ્રાપ્ત કરેલ જ્ઞાનવાળા આત્મા વડે વ્યવસ્થિત છે, તેવા ઉપસ આવતાં વાયુ વિગેરેની ઠંડી વેદનાને સહન ન કરી શકવાથી શું કરે? તે કહે છે. (દુ અવ્યય હેતુના અથ માં છે. ) જેથી, ઘણા કાળ વાયુ વિગેરેની ઠંડી વેદનાને સહન ન કરી શકવાથી મવા, જે કારણથી યુવા સ્ત્રી ઉપસર્ગ કરવા આવેલી છે, તે વિષ લક્ષણથી કે, ફ્રાંસે
ન
અથવા વાયુ