________________
કે પ્રતિલેખન
ક્ષણે ન9 મહારને સંગ
(૧૯૦) થાય છે, શબ્દનો અર્થ તત્ છે અને તે વાક્યના ઉપન્યાસ માટે છે, ર સમુચ્ચયના અર્થમાં છે, ખલુ અવધારણના અર્થમાં છે) કે હું આ સંયમના અવસરમાં લુખા આહારથી અથવા રોગ ઉત્પન્ન થવાથી પીડાઈને ગ્લાનિ પામી અશક્ત થયો છું, લખા આહારથી કે તપથી શરીર અશક્ત થવાથી અનુપૂર્વિએ એગ્ય રીતે આવશ્યક ક્રિયા કે પ્રતિલેખના વિગેરે ક્રિયા કરવામાં અશક્ત બની ગયે છું. અને શરીર દરેક ક્ષણે નબળું પડતું હોવાથી એક બે ઉપવાસ કે આંબલ તપ વડે આહારને સંક્ષેપ કરે. અર્થાત્ સાજા શરીરમાં બાર વર્ષ સુધી અનુક્રમે થોડા ઘણા તપે સંલેખના થતી હોય, તે અહીં ગ્રહણ ન કરે, પણ ગ્લાન સાધુને તેટલે કાળ સ્થિતિ ન રહે, માટે તેવી ટુંક કાળની અનુપૂર્વી વાળી દ્રવ્ય લેખન માટે આહારને રેકે, આવી દ્રવ્ય સંખના કરીને બીજું શું કરે? તે કહે છે –
બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરેને અનુક્રમે તપ કરીને આહારને સંક્ષેપ કરે, અને કષાને ઓછા કરીને શરીરને મેહ છેડે. કષાયો હંમેશાં ઓછા કરવા જોઈએ, પણ આ સંખનામાં તે અવશ્ય વિશેષ પ્રકારે ઓછા કરવા. એથી તેમને વિશેષથી ઓછા કરી સમ્યફ પ્રકારે સ્થાપન કર્યું છે. શરીર (ચર્ચા) જેણે તે મુનિ “સમા