________________
(૧૮૯) તે સાધુ ચારે પ્રકારના આહારને વાપરતે રાગદ્વેષ છેવને ખાય, તેજ પ્રમાણે કેઈ નિમિત્તથી ડાબી જમણી બાજુ આહાર ફેરવે પડે તે પણ પિતે સ્વાદ કર્યા વિના ફેરવે. પ્ર—શા માટે! ઉ–આહારની લાઘવંતાને સ્વીકારતે આસ્વાદ ન કરે, આ પ્રમાણે આસ્વાદના નિષેધથી અંત પ્રાંત આહારને સવીકાર પણ કહેલે સમજે. આ પ્રમાણે સ્વાદ ન કરવાથી તે સાધુને કર્મની બહેળી નિર્જરા થાય છે, તે બધું પૂર્વ માફક છે, સમપણું સમત્વને પામે અથવા સમ્યકત્વ નિશ્ચળ થાય એ બધું પૂર્વ માફક સમજવું. તેવા ઉત્તમ સાધુ અથવા સાધ્વીને અંત પ્રાંત આહાર ખાવાથી માંસ લેહી ઓછા થવાથી જર્જરિત હાડકાં થવાથી સંયમ અનુષ્ઠાન શરીરથી બરાબર ન થવાથી ખેદ થાય, તેવી કાય ચેષ્ટા- ' વાળાને શરીર ત્યાગવાની બુદ્ધિ થાય, તે બતાવે છે. - जस्स णं भिक्खुस्त एवं भवइ-से गिलामि च खलु अहं इममि समए इमं सरीरगं अणुपुव्वेण परिवाहित्तए, से अणुपुल्वेणं आहारं संवहिना, अणुपुव्वेणं आहारं मंवहिता कसाए पपणुए किच्चा समाहियच्चे फलगावयट्ठी उहाय भिक्खु अभिनि
એકત્વ ભાવના ભાવનાર જે સાધુને આહાર ઉપકરણમાં લાઘવપણું પ્રાપ્ત થયું હોય, તેને આ અભિપ્રાય