________________
(૧૮૩) પણ પ્રતિજ્ઞાનું ખંડન ન કરે, (આ સૂત્રને પરમાર્થ છે) હવે પ્રતિજ્ઞા વિશેષના દ્વારવડે ભંગી કહે છે. કેઈ એક આવી પ્રતિજ્ઞા કરે છે કે હું બીજા ગ્લાન સાધર્મિક સાધુને આહાર વિગેરે લાવી આપીશ; તથા હું વૈયાવચ્ચ પણ ચગ્ય રીતે કરીશ, તથા અપર (બીજા) સાધમિકે આણેલ આહાર વિગેરેને વાપરીશ, આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને વૈયાવચ્ચ કરે, (૧) તથા બીજો સાધુ આવી પ્રતિજ્ઞા કરે કે, હું બીજા માટે ગેચરી વિગેરે શેધીશ, પણ બીજાને આહાર વિગેરે લાવેલ ખાઈશ નહિ, (૨) ત્રીજે આવી પ્રતિજ્ઞા કરે કે હું બીજાને નિમિતે આહાર વિગેરે શીશ નહિ પણ બીજાને લાવેલે ખાઈશ, (૩) આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે, હું બીજાને નિમિતે આહાર વિગેરે શેધીશ નહિ, તેમ બીજાનું લાવેલું ખાઈશ પણ નહિ (૪) આ પ્રમાણે જુદી જુદી પ્રતિજ્ઞાઓ કરીને કઈ જગ્યાએ ગ્લાયમાન (માદે) પણ થાય, તે પણ જીવિતને ત્યાગ કરે, પણ પ્રતિજ્ઞાને ભંગ ન કરે. હવે આ વિષયને સંપૂર્ણ કરવા કહે છે. આ પ્રમાણે કહેલી વિધિ એ તત્વને જાણનારે તે સાધુ શરીર વિગેરે મેહ છેડનારે બનીને યથાકીર્તિત ધર્મનેજ બરોબર જાણીને આસેવન પરિજ્ઞા વડે પાલતે તથા લાઘવિકને ઈચ્છો વિગેરે ચોથા ઉદેશામાં જે કહ્યું, તે અહિં બધું જાણી લેવું, તથા પિતે કષાયને ઉપશમથી શાંત છે, અથવા અનાદિ સંસારમાં પર્યટન કરવાથી શાંત છે, તે