________________
(૧૮૫) સંહનન વિગેરેથી બળવાળે સાધુ એકવ ભાવનાને ભાવીને ઇગિત મરણ કરે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશનું પહેલું સૂત્ર કહે છે.
जे भिक्खु एगेण वत्थेण पग्विसिए पायवि. ईएण, तस्स ण नो एवं भवह बियं वत्थं जाइ. स्सामि, से अहेसणिजं वत्थं जाइजा अहापरिग्गहियं वत्थं धारिजाजाव गिम्हे पडिवन्ने अहापरिजुन्नं वत्थं परिदृविजा २ त्ता अदुवा एगसाडे अदुवा अचेले लावियं आगममाणे जाव समत्तमेव સમિળિયા (ફૂ૦ ૨૧૮)
જિનકલ્પ વિગેરે જે સાધુને એ અભિગ્રહ હોય કે મારે એક વરસ ધારણ કરવું અને બીજું પાત્ર રાખવું તેવા ઉત્તમ સાધુને મનમાં એમ ન આવે, કે બીજું વસ્ત્ર યાચું. તે પિતાને જરૂર પડતાં ફક્ત ઠંડી રૂતુમાં એકજ નિર્દોષ વસ સાચી લાવે, અને વિધિ પ્રમાણે લાવી પહેરે, પણ
જ્યારે ઉનાળે આવે, ત્યારે જુનું વસ્ત્ર જીર્ણ થવાથી તેને પરઠવી દે, પણ બીજા શીયાળામાં ચાલે તેવું હોય તે પિતે તે એક સાટક (ચાદર) ને ધારણ કરે, અને જીર્ણ વસ્ત્ર પરઠવી દીધું હોય, તે પિતે વસ્ત્ર રહિત થઈને વિચરે, તે સ્થિર મતિવાળા સાધુનું આ લાઘવપણું આગમ અનુસારે