________________
(૧૬૭)
બીજા પાસે તત્વ સમજીને તે ગૃહસ્થને સમજાવે, કે આ અનિ સેવ મને કપતે નથી, પણ તમે સાધુ ઉપર ભક્તિ અને અનુકમ્પાથી પુણ્યને સમૂહ ઉપાર્જન કર્યો છે. આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. ત્રીજો ઉદેશ સમાપ્ત થયે.
ચોથે ઉદ્દેશે. - ત્રીજો કહ્યા પછી ચે. કહે છે. તેને સંબંધ આ પ્રમાણે છે, ગયા ઉશામાં ગેચરી ગયેલા સાધુને ઠંડથી શરીર કંપતાં ગૃહસ્થને ટી શંકા થાય, તે સાધુએ દૂર કરવી, પણ જે ગૃહસ્થના અભાવમાં જુવાન સીને સાધુના ઉપર કામ ચણાની ખેટી શંકા થાય, અને કુચાલની ઈચ્છાથી સ્પર્શ કરવા આવે, તે ગળે ફાસે ખાઈને અથવાગાર્ધપૃષ્ઠ વિગેરે આપઘાતનું મરણ પણ સ્વીકારવું, (પણ છેટું કામ કરવું નહિં) આવું ઉપસર્ગનું કારણ ન હોય તે આપઘાત ન કરે, તે બતાવવા આ ઉદેશે કહે છે. આ સંબધે આવેલા ઉદ્દેશાનું આ પહેલું સૂત્ર છે.
जे भिक्ग्बू तिहिं वत्थेहिं परिवुसिए पायचउत्थे. हिं तस्से णं नो एवं भवइ-चउत्थं वत्थं जाइस्सा. मि, से अहेसणिजाई वत्थाई जाइजा अहापरिग्गहियाइं वत्थाई धारिजा, नो धोइजा नो धोय.