________________
(૧૨૮ )
से इह आरंभट्ठी अणुवयमाणा हण पाणे घायमाणा इणओ यावि समणुजाणमाणा अदुवा अदिन्नमाययंति अदुवा वायाउ विउजाने, तजहा - अस्थि लोए नस्थि लोए धुने लोए अधुवे लोए साइए लोए अपाइए लोए सपज्जवसिए लोए अपजवसिए लोए सुकडेति वा दुकत्ति वा कलाति वा पांवेति बा साहुत्ति वा असाहुत्ति सिडित्ति वा आंस डित्ति वा निरन्ति वा अनिरएन्ति वा, जमिणं विष्वविन्ना मामगं धम्मं पन्नवैमाणा इत्यवि जा यह अकस्मात् एवं तेर्सिनो सुक्खाए घम्मे नो સુત્રો ધને મફ ( જૂ૦ ૨૧૨ )
આ મનુષ્ય લાકમાં કેટલાક પૂર્વે કરેલ અશુભ કર્મોનો વિપાક જેમને છે, તેવા નિર્ભાગી જીવોને મોક્ષ માટે જે અનુષ્ઠાન રૂપ આચાર છે, તે સારી રીતે હૃદયમાં હસ્યા નથી; તે અપરિણત આચારવાળા જેવા હાય, તે કહે છે:-~~
તે આચારનું સ્વરૂપ ન જાણનારા ગોચરીમાં નાહ્યા વિના પરસેવાના મેલના પરિષદ્ધથી કંટાળેલા જે સાધુએ છે; તેમને સુખ વિહાર કરનારા ઔદ્ધ મત વિગેરેના સાધુએએ પેાતાના જેવા વિચારવાળા બનાવેલા છે. તેથી, જૈનસાધુએ પણ, તેની સેાખતથી સંયમમાં શિથિળ થઇ આર.