________________
(૧૩૭). ગ્રંથ વધી જવાના ભયથી અહીં બહુ કહેવાનું છે, છતાં કહેતા નથી, તથા તેનું વર્ણન સૂત્રકૃત વિગેરે સૂત્રમાં વિસ્તારથી કહ્યું છે.
તે બધા પરસ્પર વિવાદ કરતા પિતાના તત્વને આગ્રહ કરી તેનું સમર્થન કરતા પિતે નાશ પામ્યા છે, અને બીજાને નાશ કરે છે, તે બતાવે છે – " કેટલાક સુખથી ધર્મને ઈચ્છે છે, બીજા દુખથી ધર્મ
માને છે, કેટલાક સ્નાનથી ધર્મ માને છે તથા મારે જ ધર્મ મિક્ષ આપનાર છે, બીજે બેલવા જેવો જ નથી, એમ બેલનારા અપુષ્ટ (તુચ્છ) ધર્મવાળા પરમાર્થ નહિ જાણનારા (ભેળા છે) ને ફસાવે છે, હવે તેમને ઉત્તર જૈનાચાર્ય આપે છે. લેક છે અથવા નથી વિગેરેમાં તમે જાણે.
અકસ્માત (માગધ) દેશમાં આ શબ્દ શેવાળણી સુધાં પણ સંસ્કૃતમાં બેલે છે, તેથી તે જરૂપે લીધે છે એટલે કસ્માદુ (તે હેતુ છે અને આ સાથે લેવાથી અકરમા તે અહેતુ છે) તેમાં તે હેતુના અભાવથી બનતું નથી, તેમાં એમ સમજવું કે દરેકમાં હેતુ રહેલ છે, જે તેમ ન માનીને એકાંતથીજ “લેક છે, એવું માનીએ તે તે અસ્તિ (છે), શબ્દ સાથે સમાન અધિકરણપણે થવાથી જગતમાં જે જે છે તે બધું લેક થશે, અને તેમ માનતાં તેને પ્રતિ પક્ષ પણ “અલેક અસ્તિ (છે), તેથી લેકજ અલે.