________________
(૧૫)
કેટી છે.) આ પ્રમાણે સાધુને આપવા કેઈ બેલે; તથા હું તમારે માટે ઉપાશ્રય બનાવીશ; અથવા સુધરાવીશ. એવું બેલે, અને તે ગૃહરથ હાથ જોડીને માથું નમાવીને આહાર વિગેરેની નિમંત્રણ કરે અને બેલે. હે સાધુ! આ
જન વાપરે મારાં સુધારેલાં ઘરમાં રહે તે વખતે સાધુ જે સૂત્ર અર્થને ભણેલે વિદ્વાન હૈય; તેણે દીનતાવાળું મન ન કરતાં તેને ના પાઠવી તે માટે ગુરૂ શિષ્યને કહે છે –હે આયુષ્યન! હે સાધુ હે ભિક્ષુ! તે ગૃહસ્થ બુદ્ધિમાન ય; મિત્ર હોય; અથવા બીજે કઈ હોય, તેને સાધુએ કે ઉત્તર આપે ? તે બતાવે છે, તે આયુષ્મન ! હે ગૃહસ્થ! તમારું એ વચન હું સ્વીકાર નથી. (વજુ અપિના અર્થમાં છે, અને તે સમુચ્ચયના અર્થમાં છે.) મારે સાધુને આચાર જે પાળવાને છે, તેનું જ્ઞાન મને હેવાથી હું સ્વીકારું નહીં. તું મારે માટે જીવેને દુઃખ દેવા રૂપ ભજન વિગેરે અનાવે અથવા, ઉપાશ્રય બનાવે; તે મને તે કલ્પ નહીં. કારણુંકે, હે આયુષ્યન! હે ગૃહપતિ ! તેવા આરભ કરાવવા રૂપ અનુષ્ઠાનથી હું મુક્ત થયેલ છું.
માટે જાણી જોઈને હું કેવી રીતે સ્વીકારૂં ? માટે હું સ્વીકારતા નથી. આ પ્રમાણે ભજન વિગેરેના સંસ્કારને સાધુએ નિષેધ કર્યો. પણ જે, કેઈ ગૃહસ્થ પ્રથમથી તે સાધુને અભિપ્રાય જાણીને છાજે તેવું ભોજન, વિગેરે