________________
(૧૫૩). ઉત્તમ પુરૂષ જે ગુણમાં અધિક છે, તેમને વિનય વડે થોડું પણ, આપેલું દાન મેટું ફળ આપે છે. જેમ-વડની કણિકા ( ) નાની છતાં, વડનું ઝાડ સારાં ફળવાળું બનાવે છે. (૨)
તીણ બુદ્ધિવાળા પાત્રમાં ગ્ય દાન આપીને દુઃખ સમુદ્રને કરે છે. જેમ–મગરનાં સ્થાનવાળે ભેટે સમુદ્ર હેય; તેને વેપારીઓ નાનાં વહાણ વડે તરી જાય છે. (૩) " આ પ્રમાણે સુધર્મા સ્વામિ કહે છે, અને હવે પછીનું પણ તેઓ કહે છે -
भिक्खं च खलु पुट्टा वा अपुट्ठा वा जे इमे आ. हच्च गंथा वा फुसंति, से हंता हणह खणह छिंदह दहह पयह आलुपह विलुपह सहसाकारेह विप्परामुसह, ते फासे धीरो पुट्ठो अहियासए अदुवा आयारगोयरमाइक्खे, तकिया णमणेलिसं अदुवा वइगुत्तीए गोयरस्स अणुपुत्वेण संमं पडिलेहए आयतगुत्ते बुडेहिं एवं पवेइयं ( सू० २०४ )
(૩ સમુચ્ચયના અર્થમાં છે. વર્લ્સ વાક્યની શોભા માટે છે.) તે ભિક્ષાના આચારવાળા સાધુને કઈ કહે—હે સાધુ ! હું તમારે માટે જન વિગેરે અથવા ઉપાશ્રય વિગેરે તૈયાર કરાવીશ; અથવા સુધરાવીશ. સાધુએ તેને