________________
(૧૪૧) मा तिन्नि उदाहिया जेसु इमे आयरिया संयुझ माणा समुटिया, जे णिव्वुया पावेहिं कम्महिं अणियाणा ते वियाहिया (सू० २००)
વસ્તુનું આ સ્યાદ્વાદરૂપ લક્ષણ બધા વ્યવહારને અનુસરનારૂં કઈપણ વખત ન હણનારૂં (સર્વત્ર જય પામેલ) ભગવાન મહાવીરે કહેલું છે અથવા હવે પછીનું કહેવાનું પણ મહાવીર પ્રભુએ કહ્યું છે.
તેઓ કેવા છે ઉ-કેવળ જ્ઞાન હોવાથી તેઓ આશુપ્રજ્ઞાવાળા છે અર્થાત્ તેઓ સદા ઉપગવાળા છે. પ્ર. બંને ઉપયોગ સાથે છે કે? ઉો નહીં. કારણ કે જ્ઞાન ઉપયોગથી જાણુતા, તથા દર્શન ઉપગથી દેખતા મહાવીર પ્રભુએ કહ્યા છે. તે ધર્મ એકાંતવાદીઓએ કર્યો નથી. અથવા ગુમિ તે વાચાની છે. એટલે ભાષા સમિતિ જાણવી તે ભગવાન મહાવીરે કહ્યું કે દરેકે ભાષા સમિતિ રાખવી. વિચારીને બેલ) અથવા અસ્તિ નાસ્તિ ધવ અધ્રુવ વિગેરે બેલનારા વાદીઓ વાદ કરવાને માટે તૈયાર થયેલા જેઓ ત્રણસે તેસઠની સંખ્યાવાળા છે. તેવા ત્રણસે તેસઠની પ્રતિજ્ઞા હેત દષ્ટાંત ઉપન્યાસના દ્વારવડે ભૂલ બતાવી તેમનું ગીતાર્થ સાધુએ સમાધાન કરવું.
અથવા વચનની ગુપ્તિ સાધુએ રાખવી તેનું સ્વરૂપ હ કહું છું, અને હવે પછી કહીશ. તે વાદીએ જે વાદ કરવા