________________
( ૧૨૩ ) चत्तारि विचित्तानं विग्रई निज्जूहियाइं चत्तारि । संवच्छरे यदुन्नि उ एगं तरियं तु आयामं ॥ २७९ ॥ . नाइ विगो उनको, छम्मासे परिमियं तु आयामं । अनेsवि य छम्मा से होइ विगिद्धं तवो कम्मं ॥ २७२॥ वासं कोडीसहियं आयाम काज आणु पुवीए । गिरिकंदरंमि गंतुं, पायवगमणं अह करेइ || २७३॥
સૂત્ર અથ તથા અને પ્રકારે પોતાના શિષ્યાને તથા ભણવા આવેલા બીજા સાધુને ભણાવીને જેમ શકુની પક્ષી ઈડાને સેવીને તૈયાર કરે, તેમ પ્રયત્નથી તૈયાર કરવા જોઇએ, ત્યારપછી આચાર્ય ખાર વરસની સલેખના કરે તે આ પ્રમાણે.
ચાર વરસ સુધી જુદા જુદા તપનાં અનુષ્ઠાન કરે છે. એટલે એક બે ત્રણ ચાર પાંચ ઉપવાસ વિગેરે કરીને પારણું કરે છે પારણામાં વખતે વિગય વાપરે. અને નપણ વાપરે, પાંચમા વરસથી ખીજા ચાર વરસ તે તપ કરીને પારણામાં વિગઈ ન વાપરે નવમા દશમા વરસમાં ઉપવાસને પારણે આંબેલ એમ કરે અગ્યારમા વરસમાં પહેલા છ મહીના સુધી અતિ નિકૃષ્ટ તપ ન કરે અથવા એક એ ઉપવાસ કરીને પરિમિત આંખેલથી પારણુ કરે (ઊત્તરી તપ કરે) બીજા છ માસમાં વિકૃષ્ટ તપ અને પારણામાં