________________
(૧૨૫) તે, તે તપ કરવામાં નિપુણ ન થાય;) તથા આહાર વડે બે ત્રણ દિવસ સુધી વિગ કરે. અર્થાત્ બે ત્રણ પાંચ છે ઉપવાસ કરી; પછી પારણું કરે છે, શા માટે અલ્પાહારી ન થાય? (થાય જ.)
પ્રશ્ન શા માટે તપ કરે?
ઉ–અણસણ કરવા માટે. આ પ્રમાણે ઉપવાસ કરતે. તથા દરેક પારણામાં અલ્પઆહારને લીધે એ છ એ છ કરતાં ટેવ પડતા ઉપર બતાવેલી વિધિએ ભક્ત પચ્ચખ્ખાણનું અણસણ કરે. નામ નિક્ષેપ કો. હવે સૂત્ર અનુગામમાં અખલિત વિગેરે ગુણયુક્ત સૂત્ર કહેવું. તે કહે છે –
से बेमि समणुन्नरस वा असमणुन्नरस वा असणं वा पाणं वा खाइमं वा साइम वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुच्छणं वा नो पादेजा नो निमंतिजा नो कुजा वेयावडियं परं आढायमाणे ત્તિ (રૂ૧૭) - સુધર્માસ્વામિ કહે છે. જે-મેં ભગવાન પાસે સાંભળ્યું તે કહું છું, અને હવે, કહેવાતુ પણ ભગવાનનું વચન છે. એટલે, સમનેશ, અથવા અમનેણ હેય, એટલે, દષ્ટિ (સમ્યગ દર્શન,) તથા લિંગથી સમજ્ઞ એટલે ઉત્તમ શ્રદ્ધાવાળે હોય; પણ, ભેજન વિગેરેમાં ત્યાગી ન હિય; અને અમને જ્ઞતે બૈદ્ધ મત વિગેરેના સાધુને