________________
(૨૪).
કેટિ, અને પૂર્વ માફક વેદના છે. વાયુની પણ લાખ ચેનિ, તથા ૭લાખ કુલ કેટિ. અને ઠંડ-ઊષ્ણતાની જુદા જુદા પ્રકારની વેદના છે. પ્રત્યેક વનસ્પતિની દશલાખ યુનિ, સાધારણ વનસ્પતિની ૧૪લાખ એનિ, અને બંનેની ૨૮લાખ કુલ કેટ છે. તેમાં ગયેલે જીવ અનંતકાળ સુધી પણ છેદન-ભેદન માટન વિગેરેની જુદી જુદી વેદનાને અનુભવે છે. - વિકળઇંદ્રિય, બેઇદ્રિય, તીનઇદ્રિય, ચારઈદ્રિયની બન્ને લાખ એનિ, તથા, કુલ કેટિ ૭-૮-૯ લાખ અનુક્રમે છે, અને તે દરેકને ભૂખ તરસ, ઠંડ-તાપ, વિગેરેથી થતું દુખ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. તીર્થંચ-પંચેદ્રિયની ચાલાખ નિ છે, અને જળચરની કુલ કેટી રાલાખ છે, પક્ષીઓની કુલ કેટિ ૧૨લાખ, અને ચેપગની ૧૦લાખ, ઊર પરિ સર્વની ૧૦લાખ, ભુજ-પરિસર્ષની ૯ લાખ છે, અને જુદી જુદી વેદના તિર્થચેની જે છે, તે પ્રત્યક્ષ જ છે. કહ્યું છે કે
क्षुत्तृड् हिमात्युष्ण भ यार्दितानां, पराभि योगव्यसना तुराणां अहो ! तिरश्चामति दुःखिताना, सुखानु षंगः किलवार्तमेतद ॥१॥
ભૂખ તરસ ઠડ તાપ તથા ભયથી દુઃખી થએલા તથા પારકાના કબજામાં રહેવાના દુખથી સદા પડાયેલા એવા તિર્યએ જે અતિ દુઃખી છે, તેમનામાં સુખને અનુસંગ