________________
(૬૨)
તે પ્રકાશ સ્થાયી અને ઉપકારક હેવાથી લેકે આશ્રય લે છે. પણ તેવા ગુણથી રહિત વિજળીને પ્રકાશ નકામે છે અથવા દુઃખદાયી છે. તેવી જ રીતે કુસાધુ અસ્થિર ચાત્રિવાળ લેકેને ધર્મથી ભ્રષ્ટ બનાવે છે.) અથવા ઘણું લાકડાં એકઠાં કરી સળગાવ્યાથી ઈચ્છિત રસોઈ વિગેરે બનાવવામાં ઉપગી હોવાથી અસંદન છે. અને ઘાસના ભડકા જેવો અગ્નિને પ્રકાશ સંદીન છે. (તેજ પ્રમાણે સુસાધુ અને કુસાધુના દષ્ટાંત સમજવાં ) જેમ આ સ્થપુટ વિગેરેના બતાવવાથી હેય ઉપાદેયને છેડયું, ગ્રહણ કરવું, એવા વિવેકને વાંચ્છનારા ભવ્ય ને ખુલ્લુ બતાવવાથી તે ઉત્તમ સાધુ ઉપયોગી છે. તે પ્રમાણે કે સમુદ્રના અંદર રહેલા પ્રાણીઓને વિશ્રાંતિ આપનાર છે. તે જ પ્રમાણે જ્ઞાન મેળવવા ઉદ્યત થયેલ પરિસહ ઉપસર્ગમાં દીનતા ન લાવવાથી આ સંદીને છે. તે સાધુ વિશેષ પ્રકારે ઉત્તમ બધ આપવાના કારણે બીજા જેને પણ ઉપકાર માટે થાય છે.
બીજા આચાર્યો ભાવદ્વીપ અથવા ભાવદીપને બીજી રીતે વર્ણવે છે, તે આ પ્રમાણે ભાવપ તે સમ્યફ છે, અને તે પાછું જવાનું બતાવવાથી ઔપશમિક અને ક્ષાપશર્મિક સંદીના ભાવદ્વીપ છે, અને ક્ષાયિક સમ્યકત્વને મેળવીને સંસાર ભ્રમણની હદ આવી જવાથી પ્રાણીઓને વૈર્ય આવે છે કે હવે આ દુઃખ અમુક કાળ સુધીનું જ છે)