________________
(૮૫) પાપ કર્મ નહીં કરશું. એમ જાણીને દીક્ષા લે છે. (સુગમ સૂત્ર હોવાથી ટીકા નથી.) આ પ્રમાણે પ્રથમ સિંહ જેવા બની દીક્ષા લે છે, અને પછી દીન (રાંક) શીયાળીયા જેવા વિહાર કરવામાં ઢલા બનીને ત્યાગેલા ભેગેને પાછા ગ્રહણ કરી પતિત થયેલાને તું છે. પ્રથમ તેઓ દીક્ષા લે છે, અને પછી પાપના ઉદયથી દીક્ષા મુકી દે છે. (ગુરૂએ પિતાના શિષ્યને સ્થિર કરવા શિથિલતાને આ દષ્ટાંત આપેલ છે.)
પ્રતેઓ શા માટે દીન થાય છે?
ઉ–તેઓ ઈદ્રિયોના વિષ તથા કપાયથી પર વશ થવાથી વાર્તા છે, તેવા શિથિલને કર્મને બધું થાય છે. તે કહે છે – ___ सोयदिय वसदृणं भंते ! कइ कम्म पगडीओ थंध ? गोयमा ! आउअ वजा ओ सत्तकम्म पगडीओ जाव अणुपरि अइ, कोह वसट्टेणं भंते ! જીરે / વિ ..
ગતમને પ્રશ્ન –હે ભગવન! કાનને વશ થઈને જીવ કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે?
ઉ-આયુ છીને સાત. પ્ર–કોધને વશ થઈને કેટલી? ઉ–એજ પ્રમાણે. આ પ્રમાણે માન વિગેરેમાં પણ સમ જવું, વળી તે ઢીલા