________________
(૯૨) સથી પરીક્ષા કરે તે બતાવે છે. જેમકે–સંવિગ્ન સાધુની ભકત બનેલી કઈ વ્યંતરીએ સ્ત્રીને વેષ ધારીને ઉજડ દેવળમાં બેઠેલા સાધુને અનુકૂળ ઉપસર્ગોથી ચલાયમાન કરવા ધાયું; પણ તે ચલાયમાન ન થવાથી આ દઢ ધમાં છે. એમ જાણીને ભક્તિથી વાંદ્યા. (૪) જુદી જુદી રીતે હાસ્યથી, દ્વેષથી કે, વિમર્શથી કઈ પણ એકથી પરીક્ષા કરે. જેમકે—-ભગવાન મહાવીરને સંગમ નામના એકજ દેવતાએ વિમર્શથી શરૂ કર્યા અને શ્રેષથી પરિષહ પુરા કર્યો. એટલે, આ ઉપસર્ગમાં પ્રારંભ અને અંત જુદી જુદી રીતે થાય છે.
માણસથી પણ સાધુને ચાર પ્રકારે ઉપસર્ગ થાય છે. (૧) હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશળતાના સેવન માટે. તેમાં હાસ્યથી દેવસેનાગણીકા નાના યુવક સાધુને કુમાર્ગે દેરવા સતાવે ત્યારે સાધુએ દાંડાથી તાડના કરી, વેશ્યાએ રાજા પાસે ફરીયાદી કરી. નાના સાધુને રાજાએ બોલાવ્યા. યુવકે શ્રીગૃહનાં દષ્ટાંતથી સમજાવ્યું કે, હે રાજન! તારે ખજાને લુટે; તે તું શું કરે ? ઉઠ શિક્ષા કરૂં. સાધુએ કહ્યું કે –તેવી રીતે મેં ઘણી સમજાવી કે, સાધુઓનું ધન નિર્મળ શીળ છે. માટે તું દૂર થા. પણ, તેણે કઈ રીતે ન માન્યું. માટે, જરા શિક્ષા કરવી પડે છે. (૨) દ્વષથી સોમભૂતિ સસ