________________
( ૯૩ )
રાએ ગજસુકુમારને માથા ઉપર મળતા અંગારા ભર્યાં. (૩) વિમશથી ચાણાક્ય મત્રીની પ્રેરણાથી ચદ્રગુપ્ત રાજાએ ધની પરીક્ષા કરવા પાતાની રાણી પાસે ધમ સંભળાવતા સાધુને ઉપસર્ગ કરાવ્યેા. સાધુએ પણ બીજે કાઇ ઉપાય છેવટ સુધી ન જોવાથી ચાડી તાડનાથી દૂર કરી, રાણીઓએ ફરીયાદ કરી. સાધુએ રાજના ભડારના દાખલેો આપી રાજાને પ્રતિબોધ્યા. (૪) કોઇ દુરાચાર માટે પ્રાથના કરે જેમકેઇર્ષ્યાળુ શેઠના ઘરમાં ધણીના અભાવમાં કોઇ પણ સંજોગાથી ત્યાં એક સાધુ રાત રહ્યા. તેમને ચાર જુવાન સ્ત્રીઓએ ધણીના અભાવે વારાફરતી તેમને આખી રાત પજવ્યા; પણ, દરેક પહેારમાં તે ન લેાભાતાં મેરૂ પર્વત માફક નિશ્ચળ રહ્યા. તિય 'ચના પણ ભય, દ્વેષ, આહાર અને બાળક રક્ષણના માટે ચાર પ્રકારેજ ઉપસ છે. ( ૧ ભયથી સાપ વિગેરે ચમકીને કરડે છે. દ્વેષથી ભગવાન મહાવીરને ચકાશીએ ઉપસ કર્યાં, આહાર માટે સિહ વાઘ વિગેરે મારે છે. અને અપત્ય રક્ષણ માટે કાકી ( ) વિગેરે પીડે છે.
ઉપર બતાવ્યા પ્રમાણે ઉપસ કરવાથી ( ઉપર ખતાવેલા અથ પ્રમાણે જના સાધુઓના લષક (દુઃખ દેનારા) છે,
અથવા તેવા તેવા ગામ વિગેરે સ્થાનમાં જતાં દુઃખના સ્પર્શે આત્માને પીડનારા થાય છે. તે ચાર પ્રકારના છે.