________________
(૯૬) પ્રકારની કથાઓ વડે પિતે પણ જીવ હિંસા જુઠ ચેરી કુસંગ પરિગ્રહ અને રાત્રી ભજન વિગેરે અકાર્યથી દૂર રહી ધર્મ પાળે. '
અથવા આ પુરૂષ કોણ છે? કયા દેવને માને છે? તેને અભિપ્રાય કે છે? અથવા અભિપ્રાય વિનાને છે? એવું બધું વિચારીને સાંભળનારની ગ્યતા પ્રમાણે વ્રતે. તથા સંયમ અનુષ્ઠાનનું ફળ બતાવે. - પ્ર–આ ધર્મ કેણ કહે?
ઉ–વેદ (જૈન આગમ) જાણનારે હોય છે. આ સંબંધમાં નાગાર્જુનીયા આ પ્રમાણે કહે છે.
जे खलु समणे बहुस्सुए बझागमे आहरणदेउकुसले धम्मकहालडिसम्पन्ने स्वेत्तं कालं पुरिसं समासन केऽयं पुरिसे के वादरिसणमभिसम्पन्नो! एवं गुणजाइए पभू धम्मस्स आघ वित्तए"
જે નિશ્ચયે સાધુ બહુકૃત આગમને જાણ દષ્ટાંત હેતુ બતાવવામાં કુશળ ધર્મ કથાની લધિવાળે ક્ષેત્રકાળ પુરૂષ એ બધાને વિચાર કરે કે આ પુરૂષ કેણ છે. તેનું મંતવ્ય શું છે. એ પ્રમાણે ગુણેની જાતિએ યુક્ત હોય તેજ ધમ કહેવાને સમર્થ છે.
પ્રતે કેવા નિમિત્તમાં ધર્મ કહે?