________________
(૧૧૪)
ઉ–હે ગતમ? જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શના વરણીય કર્મ બંધાય છે, તેથી મિથ્યાત્વને ઉદય થાય છે. અને તેથી આઠે કર્મ પ્રકૃતિ બંધાય છે. અથવા સ્નેહ (ધી તેલ)થી ચીકણા બનેલા શરીરવાળાને જેમ શરીરમાં ઝીણી રેતી ચૂંટે છે. તેવી રીતે રાગદ્વેષની ચીકણસથી જેને કર્મ સેંટે છે, એ આઠે પ્રકારના કર્મના આસવના નિરધથી અથવા તપ વડે અપૂર્વકરણ ક્ષેપક શ્રેણના અનુકમથી અથવા શિલેશી અવસ્થામાં જે કર્મને વિયોગ થાય છે. તેજ કર્મક્ષય રૂપ મોક્ષ છે. એનું પુરૂષના બધા અર્થોમાં પ્રધાનપણું હોવાથી પ્રારંભેલ તલવારની ધારા માફક મહાવ્રતના અનુષ્ઠાનનું મુખ્ય ફળ છેવાથી તથા બીજા મત વાળાની સાથે તેને ભેદ હોવાથી જેવું મિક્ષનું સ્વરૂપ
જીનેશ્વરે સાચું બતાવ્યું છે. તે કહે છે. અથવા પ્રથમ કર્મના વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવ્યું. હવે જીવ વિગના ઉદ્દેશ વડે મેક્ષનું સ્વરૂપ બતાવે છે. जीवस्स अत्तजणिएहि चेव कम्मेहिं पुव्ववडस्त । सव्वविवेगो जो तेण तस्स अह इत्तिओ मुक्खो
- જીવ અસંખ્યાત પ્રદેશવાળો છે. તેને પિતાની મેળે (પિતાનું જ) અતુફાન સ્વભાવથી જ છે, તેને પિતાને આત્મા જે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય વેગમાં પરિ