________________
(૧૩) સદનુષ્ઠાનરૂપ દષ્ટિવાળો (દષ્ટિમાન) બને, અને તેનું કારણ તેના કષાયે કાંતિ શાંત હોય છે, કાં તે શક્ય હોય છે, તેથી પિતે પરિનિવૃત શીતીભૂત (ઠંડા સ્વભાવને) છે, પણ તેવા ગુણવાળે ન હોય, તે મિથ્યા દષ્ટિ જીવ પશલ ધર્મને પામતે નથી, તે બતાવે છે, (ઈતિ અવ્યય હેતુના અર્થમાં છે) જેથી બિચ્યા દછિનું વિપરીત દર્શન હેવાથી સંગ (પ્રેમ)વાળે મેક્ષમાં ન જાય, તેથી તેના માતા પિતા પુત્ર સ્ત્રી સંબંધી અથવા ધન ધાન્ય વિગેરેથી થતા સંગ વિપાક ને તમે જુઓ ! વિવેકથી હદયમાં વિચારે, સૂત્રથી જ સંગ કહે છે, તે સંગવાળા ન બાહ્ય અભ્યતર ગ્રંથથી ગુંથાયેલ ગદ્ધ થએલા ગ્રંથના સંગમાં ઇચ્છિત ન થતાં ખેદ પામતા છતા સંગ્રહ નિમગ્ન ઈચ્છા મદન કામથી આકાંત (અવષ્ટબ્ધ, ખુચેલા) બનેલા મેક્ષમાં જતા નથી. - પ્ર– જે એમ છે તે શું કરવું ?
ઉ– જેકામથી આસક્ત (પ્રેમી) ચિત્ત થઈને સગાં તથા ધન ધાન્ય વિગેરેમાં મૂછ પામેલા કામ સંબંધી શરીર મન વિગેરેનાં દુઃખથી પીડાયેલ છે, તેનાથી હે શિષ્ય! તું લુણા બા તા સંગ ક્રર કરવા રૂપ સંયમથી ત્રાસ ના પામીશ, સંયમ અનુષ્ઠાનથી કટાળતે નહિ, કારણકે સંયમને દુઃખ કરતાં પ્રભૂત (અતિશે) દુઃખ ભેગવનારા સંસાર