________________
(૧૦૯) તથા તેમનું મંતવ્ય ત્યાગવું, તેમાં પ્રથમ ભગવાનની આજ્ઞા બહાર વત્તે તે પાસ થા વિગેરે છે, અને અમનેશ તે ચાગ્નિ તપ અને વિનયમાં હીન તથા યથાશ્મદ સાધુ તે જ્ઞાનવિગેરે પાંચે આચારમાં હીન હેય, તેવાની સંગતિ ન કરવી, (ત્રણસેંસઠ એકાંત વાદીને પણ ત્યાગ કરો)
બીજા ઉદેશામાં અકલ્પનીય તે આધાકમી વિગેરે દેષિત વસ્તુને ત્યાગ કરે, અથવા આધાકમી આહારવડે કેઈ નિમંત્રણ કરે, તે તેને નિષેધ કરે અને તેને નિષેધ કરતાં દાન દેનારને ક્રોધ ચડે, તે તેને સિદ્ધાંતનું તત્વ સમજાવવું કે આવા નિર્દોષ આહારનું અમને દાન આપે તે તને તથા અમને ગુણકારી છે.
રાજા ઉદેશાને આધકાર, ગોચરી ગયેલા સાધુને ઠંડ વિગેરેથી અંગ ધ્રૂજતાં ગૃહસ્થને આવી શંકા થાય કે ઇન્દ્રિયની ઉન્મત્તતાથી પીડાચેલા અને શૃંગાર ભાવમાં રમેલા ચિત્તવાળા આ સાધુને કંપારે થાય છે, આવું બેલે, અથવા તેને શંકા પડે, તે તે શંકા દૂર કરવા ખરી વાત સમજાવવી અને તેને શાંત કર ).
બીજા પાંચ ઉદેશાને અધિકારી
ઉપકરણ તથા શરીરને મોક્ષ (ત્યાગ) કરે, તે સંક્ષેપથી તથા ખુલાસાથી કહે છે, એટલે ચોથા ઉદ્દેશામાં