________________
(१०८) ધ્યયન છે; આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગ દ્વારા થાય છે, તેમાં ઉપક્રમ દ્વારમાં આવેલો અર્થ અધિકાર બે પ્રકારને છે, તેમાં અધ્યયનને પૂર્વે કહે છે, અને ઉદ્દેશાને અર્થાધિકાર નિતિકાર
छ. असमणुनस्स विमुक्खो, पढमबिइए अकप्पिय
विमुक्खो पडिसेहणाय रुटस्स, चेव सब्भाव कहणाय; ॥२५॥ तहअंमि अंगचिट्ठा, भासिय आसंकिए य कहणाय; सेसेसु अहीगारो उवगरण शरीर मुक्खेसु ।।२५४॥ उद्देसंमि चउत्थे, वे हाणस गिद्ध पिट्ठमरणं च पंचमए गेलनं, भत्तपरिना य बोधव्वा ॥ २५५ ॥ छटुंमि उ एगत्तं, इंगिणि मरणं चहोइ बोधव्वं सत्तमए पडिमाओ, पायवगमणंच नायव्वं ॥२६॥ अणु पुन्धि विहारीणं, भत्त परिन्ना य इंगिणीमरणं पायव गमणंच तहा अहिगारो होइ अट्ठमए ॥२५॥
પહેલા ઉદ્દેશામાં આ પ્રમાણે અર્થધિકાર છે
આ સમનુજ્ઞા (પાલ્યા)વાળા અસમનોજ્ઞ (સ્વછંદચારી) અથવા ત્રણ ત્રેસઠ અન્યવાદીઓને વિમેક્ષ (પરિત્યાગ) કરે, તેજ પ્રમાણે તેમને આહાર ઉપ િશય્યા.