________________
(૧૪) પ્ર–કયા સાધુને સંયમથી ન ડરવાને સંભવ છે?
ઉ–જે મહામુનિએ સારી રીતે સંસાર મેક્ષનાં પૂર્વે કહેલાં કારણે જાણ્યાં છે, તેને આ સંગ રૂપ આભે અવિજ્ઞાન (એક સરખા) પણે બધા માણસે આચરેલ છે, અને તે પ્રત્યક્ષ હેવાથી ઈદમ (આ) શબ્દ વડે બતાવ્યા છે, તે આર સર્વે પ્રકારે જાણીતા છે, પ્રતે આરંભે કેવા છે?
ઉ–જેમાં ગ્રંથના ગુંથાયેલા વિષણુણ ચિત્તવાળા કામ (ઈચ્છા) એના પરથી ફસાયેલા માણસે હિંસક બનેલા અજ્ઞાન મેહના ઉદયથી પાપ કરતાં ત્રાસ પામતા નથી, પણ જે ઉપર બતાવેલા આરંભેને જ્ઞ પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે ત્યાગે છે, તેણે જ આરંભે સારી રીતે જાણેલા સમજવા.
પ્ર–જે આ ને પરિજ્ઞાતા છે, તે બીજું શું કરે? તે કહે છે.
તે મહા મુની પૂર્વે બતાવેલા ઉત્તમ ગુણવાળે છે, તે ફોધ માન માયા લેભને ત્યાગીને મેહનીય કર્મ તે (‘ત્યાગીને એ અવ્યય પ્રથમ લેવાનું કારણ એ છે કે તે
ધ વિગેરે ચારે કષા બધા ભેદ સહિત ત્યાગવાના છે. અને કેધિને પ્રથમ લેવાનું કારણ તેને સંબંધ માન સાથે છે. એટલે માનીને કે થાય છે. તથા લેભને માટે માયા થાય, માટે પ્રથમ માયા લીધી છે. અને બધા દેને