________________
( ૧૦૨ ) હું પૂર્વે બતાવેલ અસ’દીન દ્વીપ (ભરતીના પાણીથી ન ડુબતે) શરણુ રૂપ થાય છે. તેમ આ મહામુની જીવાના રક્ષણને ઉપાય બતાવવાથી મરનારા જીવાની રક્ષા કરનાર તથા મારનાર હિંસકને તેના પાપી વિચારથી ખચાવવાથી વિશિષ્ટ ગુણ સ્થાન મેળવવાથી શરણ લેવા ચાગ્ય થાય છે. તે કહે છે. પૂર્વ કહ્યા પ્રમાણે વિધિએ જે ધમકથાને કહે, તે કેટલાક જીવાને દીક્ષા અપાવે છે. કેટલાને શ્રાવકો બનાવે છે. કેટલાકને સમ્યગ દશનવાળા કરે છે, અને કેટલાકને મિથ્યાત્વથી હટાવી ભદ્ર પરિણામવાળા બનાવે છે.
પ્ર–કેવા ગુણવાળા આ સાધુ દ્વીપ માફક શરણુ ચગ્ય થાય છે ? ઉ. હવે પછી કહેવાતા ભાવ ઉત્થાનવડે સયમ અનુષ્ઠાન કરતા ઉત્કૃષ્ટથી તૈયાર હોય; તથા જ્ઞાનાદિક રૂપ સેક્ષના માગમાં સ્થિત હાય તથા સ્નેહ રહિત હોય, તથા રાગદ્વેષ છેડવાથી અપ્રતિબદ્ધ હોય, તથા પરિસહ ઉપસર્ગ માં ચલાયમાન ન થાય, માટે અચળ છે. અને એક જગ્યાએ પડી ન રહેતાં ચેાગ્ય વિહાર કરવાથી ચલ પણ છે તથા સત્યમથી જેની લેયા (અધ્યવસાય) મહાર ન હાય, તે અમહિલે શ્યાવાળા કહેવાય. એવા મુની બધી રીતે સયમ અનુષ્ઠાનમાં વર્તે. પણ કોઇ જગ્યાએ ફસાય નહિ, પ્ર. તે શામાટે સયમ અનુષ્ઠાનમાં વતે‘મંથાય' એટલે શેલન ધર્મને વિચારી અવિપરીત દર્શન (ષ્ટિ)વાળા થાય, અથવા